Published On Sep 28, 2024
શારીરિક તંદુરસ્તી સુધરે છે. સાથોસાથ માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. બેઠાડુ જીવનશૈલી હોય કે, માનસિક રીતે ફ્રેશ થવું હોય રમત ગમત તેમાં ફાયદો આપે છે. શારીરિક વ્યાયામ માનસિક કાર્ય, ગતિ અને સામાન્ય સુખાકારીની ભાવનાને સુધારે પણ છે, જે વધુ સારું આરોગ્ય બનાવવામાં મદદ કરે છે.
show more