650 વર્ષથી આ મંદિરમાં 50,000 કિલો ઘી સાચવવામાં આવ્યું છે | kamnath mahadev temple radhu
BhaktiDarshan BhaktiDarshan
134K subscribers
278 views
8

 Published On Jul 3, 2023

કામનાથ મહાદેવ મંદિરમાં 650 વર્ષથી ઘી સચવાયેલું છે || kamnath Mahadev || radhu
650 વર્ષથી આ મહાદેવના મંદિરમાં 50,000 કિલો ઘી સાચવવામાં આવ્યું છે તેમ છતાં નથી બગડતું કે નથી જીવાત પડતી


આ વિડીયો ખેડા જિલ્લામાં આવેલા રઢુ ગામ નો છે. જયા કામનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે. અને મંદિરમાં 650 વર્ષ થી અહી ઘી સાચવવામાં આવ્યુ છે. આટલું જૂનું ઘી હોવા છતાં પણ તેમાં કોઈ જ વાસ કે જીવાત પડી નથી. તે કામનાથ મહાદેવનું ચમત્કાર છે. અને દરરોજ ઘી માં વધારો થતો જાય છે.

સ્થળ : કામનાથ મહાદેવ (રઢુ)
સરનામું : રઢુ ગામ ખેડા થી 12 કિલોમીટર દૂર થાય
તાલુકો : ખેડા જિલ્લો : ખેડા

અમારો આ વીડીયો પણ જુઓ:    • 99% લોકો નથી જાણતા કે દરેક દેવી-દેવીત...  

અમારો આ વીડીયો પણ જુઓ:    • વિશ્વનું એક માત્ર એવું મંદિર જ્યાં આજ...  

show more

Share/Embed