Published On Aug 12, 2024
શ્રી મહાવીર નગર .શ્વે.મૂ.પૂ.જૈન સંઘ શંકર લેન કાંદીવલી
ધર્મલાભ ચાતુર્માસ અંતર્ગત
નેમજીની જાનનો
અદભુત માહોલ
👉સાધર્મિક ભક્તિ વિના 1200 થી અધિક પુણ્યવંત આરાધકો આ કાર્યક્રમમાં પધાર્યા
👉 કાંદીવલીના રાજમાર્ગ ઉપર યુવાનો પ્રભુની જાનમાં મન મૂકીને ઝુમ્યા. નાચ્યા
👉 રાજુલના વિલાપમાં મારાસાહેબ. ટ્રસ્ટી. લાભાર્થી અને શ્રી સંઘના પ્રત્યેક સદસ્યની આંખમાં આંસુ આવ્યા
👉 વિરાટ મંડપ અને ઉપાશ્રય ભરાઈ જાતા કેટલાક યુવાનો ઉભા ઉભા કાર્યક્રમને નિહાળીઓ
👉 કાર્યક્રમ બાદ દરેકના એક જ શબ્દો સર્વ પ્રથમ વખત આવો પ્રોગ્રામ નિહાળવા મળ્યો
👉લાભાર્થી શ્રમણોપાશક પરિવાર
show more