નેમજીની જાન કાંદિવલી જૈન સંઘ, મહાવીરનગર શંકરલેન
JinBhakti Group JinBhakti Group
582 subscribers
5,451 views
53

 Published On Aug 12, 2024

શ્રી મહાવીર નગર .શ્વે.મૂ.પૂ.જૈન સંઘ શંકર લેન કાંદીવલી
ધર્મલાભ ચાતુર્માસ અંતર્ગત

નેમજીની જાનનો
અદભુત માહોલ

👉સાધર્મિક ભક્તિ વિના 1200 થી અધિક પુણ્યવંત આરાધકો આ કાર્યક્રમમાં પધાર્યા

👉 કાંદીવલીના રાજમાર્ગ ઉપર યુવાનો પ્રભુની જાનમાં મન મૂકીને ઝુમ્યા. નાચ્યા

👉 રાજુલના વિલાપમાં મારાસાહેબ. ટ્રસ્ટી. લાભાર્થી અને શ્રી સંઘના પ્રત્યેક સદસ્યની આંખમાં આંસુ આવ્યા

👉 વિરાટ મંડપ અને ઉપાશ્રય ભરાઈ જાતા કેટલાક યુવાનો ઉભા ઉભા કાર્યક્રમને નિહાળીઓ

👉 કાર્યક્રમ બાદ દરેકના એક જ શબ્દો સર્વ પ્રથમ વખત આવો પ્રોગ્રામ નિહાળવા મળ્યો

👉લાભાર્થી શ્રમણોપાશક પરિવાર

show more

Share/Embed