Published On Nov 1, 2023
અંબાપુર ગામની વાવ ઓછી પ્રસિદ્ધ છે.વિશ્વ વિખ્યાત અડાલજની વાવ થી માત્ર પાંચ કિમી ના અંતરે આવી હોવા છતાં અંબાપુરની વાવ વિશે સામાન્ય જનોને એના વિશે વિગતવાર માહિતી નથી એટલે પ્રવાસીઓ ત્યાં સુધી ઓછા જાય છે.અન્યથા એક વખત તેની મુલાકાત બાદ ત્યાંની સુંદર કોતરણી અને શાંતિ અનુભવીને તમે એ સ્થળના પ્રેમમાં પડી જશો.
#khabaramdavad #gujarattourism #ગુજરાત #ખબર_અભદાવાદ #stepwell #architecture #ancient #history #historical #heritage #stonecarving #craftmanship #stonestatue #shashikantvaghela
#khabaramdavad #gujarat #ahmedabad
show more