સંસ્કાર સિંચન સેશન હાઈલાઈટ્સ જુલાઈ ૨૦૨૪
Gnanmandir Gurukul Gnanmandir Gurukul
2.51K subscribers
593 views
55

 Published On Premiered Jul 31, 2024

જ્ઞાનમંદિર ગુરુકુળમાં જુલાઈ ૨૦૨૪ દરમિયાન સંસ્કાર સિંચન સેશનમાં માનવતા, બીજાને મદદ કરવી, આરતી કરવાથી શું ફાયદા થાય છે, તીર્થંકર ભગવાનની નવ અંગોની પૂજા કરતા, અને મહાન પુરુષોના જીવન ચરિત્રથી પ્રેરણા મળે તે હેતુથી બુક પ્રેઝન્ટેશન વગેરે જેવી સેશનમાં બાળકો હસતા રમતા સંસ્કારના પાઠો શીખી ગયા. તો ચાલો નિહાળીએ એક ઝલક આ વિડીઓ દ્વારા.

#સંસ્કારસિંચન
#જ્ઞાનમંદિરગુરુકુળ
#ગુરુકુળઅડાલજ
#સીમંધરસ્વામી

યુટ્યુબ ચેનલ -
   / @gnanmandirgurukul  

ઇન્સ્તાગ્રામ ચેનલ -
https://www.instagram.com/gnanmandir?...

ફેસબુક ચેનલ -
https://www.facebook.com/GnanMandirGu...

વોટ્સેપ ચેનલ -
https://whatsapp.com/channel/0029VajK...

ગુરુકુળનું વાતાવરણ અને સંસ્કાર સિંચન ઘડતર તમારા બાળકને મદદરૂપ થયું હોય તો જ્ઞાનમંદિર ગુરુકુળને ગુગલ પર તમારા રેટિંગ અને કમેન્ટ્સ પણ આપશો.

Google
https://maps.app.goo.gl/VVEw1Qr5Vb88E...

જ્ઞાનમંદિર ગુરુકુળ,
૯૯૨૪૩ ૪૪૪૮૧

show more

Share/Embed