Published On Streamed live on Aug 24, 2024
ગુજરાત ન્યાયયાત્રાના અંતિમ દિવસે ચાંદખેડા ખાતે ”સંવિધાન સભા” યોજાય હતી જેમા તમામ દુર્ઘટનાઓના પીડિત પરિવારો ઉપસ્થિત રહી સરકાર ન્યાયની માંગ કરી હતી. આ કાર્યક્રમમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સહિત મોટી સંખ્યામા ગુજરાતના અલગ અલગ વિસ્તારના લોકો હાજર રહ્યા હતા.
show more