Published On Premiered Sep 15, 2022
જેતલસર જંકશન લોકો સ્ટીમ એન્જિનની છેલ્લી યાદગાર ઘડી બ્રેકડાઉન સ્ટાફ તેમજ લોકો સ્ટાફ અને અન્ય પેસેન્જર માટેની છેલ્લી યાદગાર ઘડી નો વિડીયો
વિડીયો ખૂબ જૂનો છે પરંતુ એક અમૂલ્ય ખજાનો છે
....
.....
🚂 🚃🚃 🚃 🚃 🚃 🚃
જેતલસર જંકશનમા 2004 સુધી મીટરગેજ ટ્રેનો સોમનાથ ઢસા અને પોરબંદર સુધી દોડતી હતી પરંતુ રાજકોટ સોમનાથ બ્રોડગેજ ની જાહેરાત થતા તે ટ્રેનો બંધ થઈ ત્યારબાદ વાસજાળીયા અને ઢસા સુધી ચાલતી હતી જે 2008 આસપાસ બંધ થઈ અને તે વિસ્તાર પણ બ્રોડગેજમાં પરિવર્તન થઈ ગયો ત્યારબાદ જેતલસર ઢસા જંકશન વચ્ચે 2017 સુધી ટ્રેનૉ દોડતી હતી જે બ્રોડગેજમાં રૂપાંતરણ થતાં 2018 થી બંધ થઈ અને એ રૂટ પણ હવે શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે જુના જમાનામાં લોકો સ્ટીમ એન્જિનનો પણ દબદબો હતો
show more