Published On Streamed live on Oct 13, 2024
..---માધવપીઠાધીશ્વર, પરમ પૂજ્ય શ્રોત્રિય બહ્મનિષ્ઠ શ્રીમત્પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજ તથા પરમ પૂજ્ય સ્વામીજી શ્રી ભૂમાનંદજી નું શરદપુર્ણિમા ૨૦૨૪ ઉત્સવ નિમિત સુરત માધવનંદ આશ્રમ તાપી કિનારે આગમન તા-૧૨/૧૦/૨૦૨૪ થી ૧૭/૧૦/૨૦૨૪ સુધી બપોરે ૪ થી ૫ સત્સંગ નો લાભ લેવા નમ્ર આમંત્રણ---
show more