Published On Sep 26, 2024
તારીખ 26-9-2024 ગુરુવાર ભાદરવા વદ દશમ નું શ્રાદ્વપક્ષ માં ધૂન ભજન કરતા હરી ભક્તો. શ્રી સ્વામિનારાયણ મંદિર, અમરાઈવાડી.
જય શ્રી સ્વામિનારાયણ સહ જણાવવાનું કે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આશીર્વાદાત્મક આજ્ઞા થી શ્રી સ્વામિનારાયણ મંદિર અમરાઈવાડી ખાતે તારીખ 26-9-2024 ગુરુવાર ભાદરવા વદ દશમ નું શ્રાદ્વપક્ષ માં ધૂન ભજન કરતા હરી ભક્તો...
#swaminarayan
#swaminarayanbhagwan
#swaminayanmandiramraiwadi
show more