વ્યવસાયે ડોક્ટર અને સ્વભાવે લેખક ડૉ. શરદ ઠાકર દરેક વાચકના મનમાં રાજ કરે છે. તેઓ સંવેદના અને સત્યઘટનાને ભાવવાહી રીતે વણી લઈને વાર્તા રૂપે આલેખે છે. આવો જાણીએ તેમની પાસેથી સર્જન સફરના મુકામ વિશે...