Published On Dec 22, 2022
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ રીંગરોડ ના ઓગણજ ખાતે યોજાયેલ છે. 15/12/2022 થી 15/1/2023 સુધી.
લાઇટ & સાઉન્ડ શૉ નો સમય રોજ રાત્રે
પહેલો શૉ રાત્રે 6.30 કલાકે
બીજો શૉ રાત્રે 7.30
ત્રીજો શૉ રાત્રે 8.30
ચોથો શૉ રાત્રે 9.30
show more