Kosheto : રમેશ પારેખની કવિતાઓ સાથે જીવાતી જીવનની અંતિમ ક્ષણો રજૂ કરતું નાટક | એક ઝલક
For Your Information For Your Information
440 subscribers
52 views
4

 Published On Sep 23, 2024

ર.પા. એટલે કે રમેશ પારેખની કવિતાના ચાહકોનો પાર નથી. એમની કવિતાઓને લઈને સાવ નવા કન્સેપ્ટ સાથે આ નાટક તૈયાર થયું છે. જ્યાં અને જ્યારે તક મળે ત્યાં જોઈ નાખવા જેવુ છે. અહીં માત્ર ઝલક આપી છે.

show more

Share/Embed