Shree Narsanga Veer Ni Maher...
Kotha Pragati Mandal Kotha Pragati Mandal
3.95K subscribers
48,521 views
638

 Published On Oct 3, 2022

કોઠા ગ્રામ જનો તથા દાદા નરસંગાવીર ના ભક્તો ને જણાવતાઆનંદ થાય છે કે કોઠા શ્રી નરસંગા વીર મંદિર દ્વારા કોઠા વાળા નરસંગા વીરની મહેર નામની દાદા ની અપાર પરચા તથા પ્રાગટ્ય ને આવરી લેતી એક સરસ મજાનો આલ્બમ આપડે સોશિયલ મીડિયા માં મૂકી રહ્યા છીયે.
જય દાદા નરસંગા વીર.

show more

Share/Embed